તહેવારોમાં કતલખાના બંધ રાખવા આદેશ મહાપાલિકાનો આદેશ

  • August 07, 2024 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર મહાપાલિકા સંચાલિત મટન માર્કેટ તથા કતલખાના કતલખાના શ્રાવણ માસના પાંચ સોમવાર તા.૫-૦૮- ૨૪, ૧૨-૦૮-૨૪, ૧૯-૦૮ -૨૪, ૨૬-૦૮-૨૪, ૨-૦૯- ૨૪ અને ૧૯-૦૮-૨૪ આગામી જન્માષ્ટમી નિમિત્તે તથા પર્યુષણ અને સંવત્સરી નિમિત્તે તા.૩૧-૦૮-૨૦૨૪ થી ૮-૦૯-૨૦૨૪ સુધી બંધ રાખવામાં આવશે. જની તમામ વેપારીઓએ અને લાગતા વળગતાઓએ નોંધ લેવા તેમજ માંસ મટનનો સંગ્રહ કે વેચાણ કરવાનો બંધ રાખવા આરોગ્ય વિભાગ દ્વારા આદેશ જારી કરાયો છે, નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application