વૈષ્ણવોને લાભ લેવા વહુજીનો અનુરોધ
ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી જાણીતી શ્રી સેવાકુંજ હવેલી ખાતે આગામી સોમવાર તારીખ 2 થી શનિવાર તારીખ 7 સુધી દરરોજ અષ્ટાક્ષર મંત્રના સવા લાખ જાપનો ભવ્ય મનોરથ યોજાયો છે.
માગશર મહિનો એટલે સાક્ષાત પ્રભુનો મહિનો ગણવામાં આવે છે અને જેનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. એકવાર અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવાથી દસ ગણું પુણ્ય મળે છે. ત્યારે આ મનોરથના મનોરથી તરીકે વનીતાબેન પાબારી, દિપ્તીબેન ગોકાણી, જ્યોત્સનાબેન સવજાણી, મનિષાબેન વિઠલાણી, કુંજભાઈ સોમૈયા (જામનગર) અને રંજનબેન ગોકાણી રહેશે.
આ પ્રસંગે દરરોજ સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી જાપના આ આયોજનમાં ઉપસ્થિત રહેવા ધર્મપ્રેમી વૈષ્ણવોને હવેલીના પૂજ્ય માધવી વહુજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech