હાલમાં, અવકાશયાત્રીઓને દરરોજ ખોરાક પહોંચાડવા માટે 20,000 પાઉન્ડ (લગભગ 20 લાખ રૂપિયા)નો ખર્ચ થાય છે. જ્યારે મનુષ્યોને ચંદ્ર કે મંગળ પર મોકલવામાં આવશે ત્યારે દરરોજ રોકેટ દ્વારા ખોરાક મોકલવો અશક્ય બની જશે. આવી સ્થિતિમાં, અવકાશમાં જ ખોરાક બનાવવો જરૂરી છે. ઈએસએ ની ટેકનોલોજી માત્ર ખર્ચ નહીં ઘટાડે પરંતુ અવકાશમાં આત્મનિર્ભર જીવનશૈલી તરફનું પ્રથમ પગલું પણ હશે.
અવકાશમાં પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતો ખોરાક ટેસ્ટ ટ્યુબ અને મશીનોમાં જૈવિક તકનીકોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવશે. તેમાં પ્રોટીન, ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ જેવા પોષક તત્વો ઉમેરવામાં આવશે અને તેને સ્વાદિષ્ટ વાનગીમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ ટેકનોલોજીનો ઉપયોગ પૃથ્વી પર પહેલાથી જ થઈ રહ્યો છે. અમેરિકા અને સિંગાપોરમાં પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલ ચિકન વેચાઈ રહ્યું છે. યુકેમાં પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતા સ્ટીકને મંજૂરી મળવાની તૈયારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech