ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી) ની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ બેઠકના પરિણામ મુજબ આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ ઉપરાંત રિવર્સ રેપો રેટ પણ જાળવવામાં આવ્યો છે. આરબીઆઈએ રેપો રેટ ૪ ટકા જાળવી રાખવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત રિવર્સ રેપો રેટ પણ ૩.૩૫ ટકા રાખવામાં આવ્યો છે. આ સતત ત્રીજી વખત છે જ્યારે આરબીઆઈએ રેપો રેટ અને રિવર્સ રેપોમાં કોઈ ફેરફાર કર્યો નથી.
આરબીઆઈના ગવર્નર શક્તિકાન્ત દાસની અધ્યક્ષતાવાળી નાણાકીય નીતિ સમિતિ (એમપીસી) ની બેઠકમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટ નહીં બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમપીસીની ઓક્ટોમ્બરમાં મળેલ બેઠકમાં નીતિગમ દરમાં કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationભાવુક થયું ભારત :આ રસી બધા કોરોના વોરીયર્સ માટે કૃતજ્ઞ રાષ્ટ્રની આદરાંજલિ :પીએમ મોદી
January 16, 2021 11:33 AMસૌથી સારા અને સૌથી ખરાબ મુખ્યમંત્રી કોણ છે? જાણો શું છે જનતાનો મત
January 16, 2021 11:32 AMવડાપ્રધાન મોદી કાલે 8 ટ્રેનોને દેખાડશે લીલી ઝંડી: બધી ટ્રેન સીધી પહોંચશે સ્ટેચ્યુ ઓફ યુનિટી
January 16, 2021 11:29 AMમાર્ચ સુધીમાં 75 ટકા મેલ એક્સપ્રેસ ટ્રેન દોડશે
January 16, 2021 11:20 AMલોકોની નારાજગી બાદ વોટ્સએપે રોક્યો પ્રાઇવસી અપડેટનો પ્લાન
January 16, 2021 11:18 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech