કેનેડાની સરકારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપમાં ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. કેનેડાની આ કાર્યવાહી અંગે ભારતે કહ્યું છે કે તેને કેનેડા તરફથી આ સંબંધમાં કોઈ ઔપચારિક સંદેશ મળ્યો નથી.
વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે કેનેડાએ હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કોઈ 'ચોક્કસ' પુરાવા અથવા સંબંધિત માહિતી પ્રદાન કરી નથી અને કોઈ 'ઔપચારિક સંદેશાવ્યવહાર' પ્રદાન કરવામાં આવ્યો નથી.
કેનેડાની આ કાર્યવાહી અંગે ભારતે કહ્યું છે કે તેને કેનેડા તરફથી આ સંબંધમાં કોઈ ઔપચારિક સંદેશ મળ્યો નથી. વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે કેનેડાએ હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કોઈ ચોક્કસ પુરાવા અથવા સંબંધિત માહિતી પણ આપવામાં આવી નથી.
મહત્વનું છે કે નિજ્જર હત્યા કેસમાં કેનેડામાં ધરપકડ કરાયેલા ત્રણ ભારતીયો અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "અમને આ મામલે કોઈ માહિતી આપવામાં આવી નથી. કેનેડાએ અમને ધરપકડ વિશે જાણ કરી છે. પરંતુ અમને કોઈ ઔપચારિક સંદેશાવ્યવહાર મળ્યો નથી.. '
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMજામનગરના લીમડાલાઈનમાં જિલ્લા કાર્યાલય ખાતે કોંગ્રેસની પત્રકાર પરિષદ
April 25, 2025 06:59 PMજામનગરમાં ખેલમહાકુંભની રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ
April 25, 2025 06:52 PMશ્રીનગરમાં ફસાયેલો પરિવાર રાજકોટ પહોંચ્યો, પરિવહનની વ્યવસ્થા તંત્રએ કરી આપી વિનામુલ્યે
April 25, 2025 06:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech