ખંભાળિયાના ધારાસભ્ય અને રાજ્યના વન પર્યાવરણ તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટમંત્રી મુળુભાઈ હરદાસભાઈ બેરા પરિવાર દ્વારા આવતીકાલે રવિવાર તારીખ 07-07-2024 ને અષાઢી બીજના રોજ દ્વારકાધીશ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે આવતીકાલે રવિવારે બપોરે ત્રણ વાગ્યે ધ્વજા પૂજન બાદ સાંજે 4:30 વાગ્યે દ્વારકામાં આહીર સમાજની વાડી (જુના ચરકલા રોડ) ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. સાંજે 5 વાગ્યે જગત મંદિરના શિખર પર નુતન ધ્વજારોહણ તથા સાંજે 7 વાગ્યે મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં સહભાગી થવા નિમંત્રિતોને હરદાસભાઈ હેભાભાઈ બેરા તથા મુળુભાઈ બેરા પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કીએ ભારત સાથે દગો કર્યો, પાકિસ્તાનને મોકલ્યા જથ્થાબંધ હથિયારો
April 28, 2025 04:51 PMમુંબઈ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની વધુ 12 દિવસ કસ્ટડી લંબાવી, NIA કોર્ટનો હુકમ
April 28, 2025 04:46 PMશહેરના કુંભારવાડા વિસ્તારમાં પોલીસની સતત તપાસ
April 28, 2025 04:40 PMભુંભલી ચોકડી નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
April 28, 2025 04:39 PMભારતને મળશે શક્તિશાળી રાફેલ-M વિમાન, ફ્રાન્સ સાથે સોદો થયો, જાણો શું છે ખાસિયત
April 28, 2025 04:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech