પોરબંદર ના નવા જલારામ મંદિર ખાતે સોમવતી અમાસ નિમિત્તે વિશિષ્ટ દર્શન યોજાયા હતા. પૃથ્વીના દેવતા એટલે માતા-પિતા, માતા-પિતાની પ્રદક્ષિણા એટલે પૃથ્વીની પ્રદક્ષિણા ગણેશજી એ પૃથ્વીની પ્રદક્ષિણામાં માતા- પિતાની પ્રદક્ષિણા કરી હતી. સોમવતી અમાસના દિવસે જલારામ મંદિરે અનોખા દર્શનનો શણગાર કરવામાં આવેલ હતા. દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ અને મા પાર્વતીના પુત્ર ગણેશજી દ્વારા પૃથ્વીના દર્શન કરી રહ્યા હતા. ભગવાન શ્રી ગણેશજી પોતાના માતા-પિતાની પ્રદક્ષિણા કરી રહ્યા હતા.
જલારામ મંદિરે દરેક ધાર્મિક અને સામાજિક દિવસોની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે સોમવતી અમાસના દિવસે ભગવાન શ્રી ગણેશજી પૃથ્વીના દેવતા એટલે માતા પિતાની પ્રદક્ષિણા કરી રહ્યા હોય તે દર્શન મંદિરના સેવક કાંતિભાઈ સિંધવ દ્વારા અદભુત રીતે બનાવી ભક્તોને દર્શન નો લ્હાવો આપી રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech