ટ્રાફિક કચેરીમાં ભંગાર સામાન વચ્ચે લહેરાતો રાષ્ટ્રધ્વજ તિરંગો એ આપણી દેશભકિતનું પ્રતિક છે. આ તિરંગાને ફરકાવવા માટેના કેટલાક ચોક્કસ નિયમ છે જેનું પાલન એ આપણો નાગરિક ધર્મ છે. પરંતુ રાજકોટમાં રૂડા બિલ્ડિંગ પાસે આવેલી ટ્રાફિક કચેરીમાં દેશભકિતને ઠેસ પહોંચાડતી તસવીર જોવા મળી રહી છે.અહીં કચેરીની ઇમારત પર તિરંગો લહેરવામાં આવ્યો છે.તેની આજુબાજુ ભંગાર ખડકી દેવામાં આવ્યો છે.ભંગાર વચ્ચે આ રીતે આ તિરંગો રાખવો એ એક પ્રકારે રાષ્ટ્રધ્વજના અપમાન સમાન છે.આ ગંભીર બાબતે હજુ સુધી કોઇ ઉચ્ચ અધિકારીનું ધ્યાન નહીં ગયું હોય? કે પછી આ બાબતને તેઓ ગંભીર ગણતા નહીં હોય? તેવા સવાલો ઉઠવા પામ્યા છે.તસવીરમાં ટ્રાફિક કચેરીમાં ભંગાર સામાન વચ્ચે લહેરાઇ રહેલો રાષ્ટ્રધ્વજ નજરે પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેનેડામાં 5 લાખ ડોલરની ખંડણી ન ચૂકવવા બદલ શીખ ઉદ્યોગપતિની ગોળી મારીને હત્યા
May 16, 2025 03:03 PMમોદી સરકાર સેનાને બૂસ્ટર ડોઝ આપવાની તૈયારીમાં, રક્ષા બજેટ માટે ખજાનો ખોલશે
May 16, 2025 03:02 PMતળાજાના ખારડી ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
May 16, 2025 02:53 PMમાવઠાની આગાહી વચ્ચે શહેરમાં દરરોજ તાપમાનનો પારો વધતો જાય છે
May 16, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech