પોરબંદરમાં મનપા દ્વારા વધુ ૨૫ વેપારીઓને ફટકારવામાં આવ્યો દંડ

  • May 27, 2025 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં મહાનગરપાલિકાના તંત્રએ નિયમ કરતા પણ પાતળુ પ્લાસ્ટિક વહેચનારા અને રાખનારા ૨૫ વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરીને ૪૯૦૦ ‚ા.નો વહીવટી ચાર્જ વસુલ્યો છે. કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર(પ્રોજેકટ)ની સુચનાથી ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશ ઢાંકી તથા જુદા- જુદા વોર્ડના સેનેટરી સબ ઇન્સ્પેકટરો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગમાં લેતા વેપારીઓને ત્યાં ચેકીંગ કરતા ૧૨૦ માઇક્રોનવાળી બેગ (ઝબલા) ગ્રાહકને આપતા હોય તેવા ૨૫ વેપારીઓને ત્યાં વહીવટીચાર્જ ‚ા. ૪૯૦૦ વસુલ કરી પ્રતિબંધિત ૧૭ કિલો પ્લાસ્ટિક જપ્ત કરેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application