પોરબંદર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સ્ટ્રીટલાઇટ રીપેરીંગ અને બગીચાની સફાઇની કામગીરી કરવામાં આવી હતી.
કમિશ્નર તથા નાયબ કમિશ્નર (પ્રોજેકટ)ની સૂચનાથી ઇલેકટ્રિક વિભાગ દ્વારા છાયા તથા કડીયાપ્લોટ, મીલપરા, વાડીપ્લોટ, ભોેજેશ્ર્વર પ્લોટ, નરસંગ ટેકરી, ધરમપુર, કમલાબાગ, ઇન્દીરાનગર, ખાપટ, ખારવાવાડ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૧૦૧ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે. વોટરવર્કસ વિભાગ દ્વારા વોર્ડ નં ૧ થી ૧૩માં સુપરવિઝન કરવામાં આવેલ જેમાં કડીયાપ્લોટ, ભાટીયાબજાર, ખારવાવાડ ભોવાન વંડી, પરેશનગર, જલારામ કોલોની જેવા અનેક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનના રીપેરીંગની કામગીરી કરાવવામાં આવેલ છે.
ગાર્ડન વિભાગ દ્વારા પાળીબાગ, કમલાનેહ પાર્ક રાણીબાગ, નાગાર્જુન સીસોદીયા પાર્ક, વાડીપ્લોટ શાકમાર્કેટ ગાર્ડન, પેલેસ ફુવારા આંબેડકર ગાર્ડન જેવા અનેક ગાર્ડનની સફાઇ તેમજ એન.કે. મહેતા હાઉસ, હોટેલ હાર્મોની સામે એમ.જી. રોડ વૃક્ષોની નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech