ટીઆરપી ગેમ ઝોનની ભયાવહક આગમાં ૯ વર્ષના બાળકથી ૪૫ વર્ષના યુવાન સુધીના ૨૮ લોકો જીવતા ભુંજાઈ ગયાની કણાંતિકા સર્જતી ઘટનામાં એક પણ વ્યકિતની ઓળખ થઇ શકે એવી સ્થિતિ ન હોવાથી તમામના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલ ગાંધીનગર એફએસએલમાં મોકલ્યા બાદ ડીએનએ મેચ થયે મૃતદેહ પરિવારને સોંપવાની કાર્યવાહી સિવિલ અને એઇમ્સ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવી રહી છે. આજે ચાર દિવસમાં ૧૭ ડીએનએ સેમ્પલ મેચ થયા છે જેમાંથી ૧૩ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. જો કે પરોવારજનો મૃતદેહ નહીં પરંતુ બળીને રાખ થયેલા પોતાના પ્રિયજનના અવષેશો લઈ જઈ રહ્યા છે. આજે સવારે પરા પીપળીયામાં રહેતા જયંતભાઈ ઘરેચાની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી દરમિયાન પરિવારજનોની આંખમાંથી અશ્રુઓનો દરિયો વહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસમંથા પ્રભુએ 15 બ્રાન્ડ્સને કર્યો ઇનકાર, થશે કરોડોનું નુકસાન
April 13, 2025 11:54 AMભડકે બળી રહ્યુ છે બંગાળ, આજે મુર્શિદાબાદના ધુલિયાનમાં ફરી ગોળીબાર, 2 બાળકો ઘાયલ
April 13, 2025 10:38 AMમ્યાનમારમાં વહેલી સવારે ફરી એક જોરદાર ભૂકંપ આવ્યો, જાણો કેટલી તીવ્રતા હતી
April 13, 2025 10:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech