વેરાવળના ભેટાળી પંથકમાં સિંહોના સામૂહિક આંટાફેરા: ૭ પશુઓનું મારણ

  • July 11, 2024 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળના ભેટાળી ગામ અને સીમ વિસ્તારમાં વારંવાર સિંહોનું એક ગ્રુપ આવી ચડી રહ્યુ છે. આ સિંહ પરીવારના ગ્રુપએ ગતરાત્રીના ગામમાં એક સો સાત વાછરડાઓના મારણ કરતા ગ્રામજનો સો આસપાસના ગામના લોકોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે.છેલ્લ ા ોડા સમયી ગીર જંગલ વિસ્તારમાંી શિકારની શોધમાં વન્ય પ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં આવી ચડી રખડતા ભટકતા અને ખેડુતોના અબોલ પશુઓનું મારણ કરી રહ્યાની ઘટનાઓ સમયાંતરે સામે આવી રહી છે.


આવી જ એક ઘટના ગતરાત્રીના વેરાવળ પંકમાં બની છે. જે અંગે વેરાવળના ભેટાળી ગામના ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લ ાં ોડાં દિવસી જંગલ વિસ્તારમાંી સિંહોનું એક ગ્રુપ ગામ અને સીમ વિસ્તારમાં આવી ચડી આંટાફેરા કરી રહ્યુ છે. આ સિંહ પરિવારે ગામના સીમ વિસ્તારમાં છેલ્લ ા ઘણા દિવસોી ધામા નાંખી રાત્રીના સમયે સિંહ પરિવાર ગામમાં આવી ચડીને ોડા ોડા દિવસે રખડતાં અને પાલતું પશુઓના મારણ કરતા હતા. દરમ્યાન ગતરાત્રિના એકીસો સાત જેટલા વાછરડાઓના મારણ કર્યા હતા. જેના પગલે ગ્રામજનોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી હતી. આ ઘટનાને લઈ ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે અને સિંહ પરિવારને સહી સલામત રીતે ફરી જંગલ તરફ ખસેડવામાં આવે તેવી માંગ પણ કરી છે. આ ઘટનાની જાણ પંકમાં તા આસપાસના ગામના ખેડૂતો અને લોકોમાં પણ ભયની લાગણી પ્રસરી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application