મનપાનું ડસ્ટબિન સળગ્યું : રાજકોટના યાજ્ઞિક રોડ પર સ્વામી વિવેકાનંદ પૂતળાં નજીક આગ લાગી

  • March 16, 2023 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે યાજ્ઞિક રોડ પર સ્વામી વિવેકાનંદ પૂતળાં પાસે મનપાના કચરાના ડબ્બામાં આગ લાગ્યાનો બનાવ બન્યો હતો. ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો પણ અચરજમાં મુકાયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application