BREAKING NEWS

એક જૂનથી ૧૫ ઓગસ્ટ સુધી માછીમારોને ફરજિયાત વેકેશન

  • May 19, 2026 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રભાસપાટણ : સમગ્ર ગીર સોમનાથ જિલ્લ ાનો ૧૧૦ કિ.મી.નો સાગરમાં ૧ જૂન ૨૦૨૬થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ એટલે કે ૭૬ દિવસ સુધી દરિયામાં માછીમારી માટે પ્રતિબધં રહેશે.
માછલીઓના સંવર્ધન માટે સરકારના મહત્વના નિર્ણયસમું આ અંગે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે. જેમાં રાયના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્રારા ૧ જૂનથી ૩૧ જુલાઇ ૨૦૨૬ અને ગુજરાત મત્સ્ય ઉધોગના ૨૦૨૦ના ફેરફાર મુજબ આ પ્રતિબધં ૧ જુન ૨૦૨૬થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ સુધી કુલ ૭૬ દિવસ સુધીનો પ્રતિબધં રહેશે.
આ આદેશનો ભગં કરનાર સામે ગુજરાત મત્સ્ય ઉધોગ કાયદો ૨૦૦૩ની કલમ ૬૧ (૨)ના ભગં બદલ કલમ ૨૧૧ (ચ) મુજબ દંડને પાત્ર થશે રાયના આ પ્રતિબંધમાંથી નોન મોટરાઇઝડ ક્રાફટ (લાકડાની બિન યાંત્રિક) એક લકડી હોડી અને શઢવાળી હોડી તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application