જસદણ પંથકમાં બપોરબાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર ૪ ઈંચ જેટલો વરસાદ પડો હતો. જેના કારણે જસદણના માધવીપુર ગામે આવેલો શિવસાગર ડેમ ઓવરલો થઈ ગયો હતો. જસદણ પંથકમાં લીલાપુર, કાળાસર, કમળાપુર, આંબરડી અને આટકોટ સહિતના ગામોમાં અનરાધાર વરસાદ પડતાં નદી–નાળા છલકાઈ ગયા હતા અને ખેડૂતોએ તેમના ખેતરોમાં પાથરેલા મગફળીના પાથરા પાણીમાં તરવા લાગતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જસદણ પંથકમાં પડેલા અનરાધાર વરસાદના કારણે મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું હતું. જેથી રાય સરકાર દ્રારા વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરી વળતર ચુકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફિરોઝ ખાને જાહેરમાં પાકિસ્તાનને તેની ઔકાત બતાવી દીધી હતી
May 13, 2025 12:11 PMઇબ્રાહિમ અલી ખાનને સાંભળવામાં અને બોલવામાં તકલીફ
May 13, 2025 12:09 PMપાક. કલાકારોને મોટો ઝટકો, માહિરા-માવરા ફિલ્મોના પોસ્ટરમાંથી પણ ગાયબ
May 13, 2025 12:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech