કાળઝાળ ગરમીમાં લાલચોળ ગુલમહોર

  • May 03, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૂરજદાદા પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યા છે અને અરબી સમુદ્રના કિનારે આવેલા પોરબંદર જિલ્લામાં પણ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચી જાય છે ત્યારે તડકાને લીધે સૌ કોઇ લાલચોળ થઇ જતા હોય છે. એ જ ગરમીમાં ગુલમહોરના વૃક્ષ પર લાલચટાક ફૂલ ખીલી ઉઠતા હોય છે ત્યારે સાન્દીપનિ શ્રી હરિમંદિરના  પરિસરમાં ખીલી ઉઠેલા ગુલમહોર તસ્વીરમાં નજરે ચડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application