આજથી આશરે બે વર્ષ પહેલાં ફરીયાદી જીતુભાઈ સુખાભાઈ ચાસીયા નામની વ્યકિતએ મેહુલ મોહનભાઈ કણઝારીયા વિગેરે ચાર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ જે આધારે પોલીસે ચાર્જશીટ ફાઈલ કરતાં તે અંગેનો સ્પેશ્યલ એટ્રો કેસ ખંભાલીયાની એડીશ્નલ ડીસ્ટ્રીકટ કોર્ટ સમક્ષ ચાલી જતાં પુરાવાના અંતે વકીલ કે.એચ.ત્રીવેદીની દલીલ માન્ય રાખી પુરાવાના અભાવે આરોપીઓને શંકાનો લાભ નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીઓના વકીલ તરીકે કે.એચ.ત્રીવેદી, ડી.ડી.લુણા, ધાર્મિક ઓડીચ, આર.એન.જાડેજા તથા આસિસ્ટન્ટ કરણભાઈ બી. સવજાણી,ભોજાભાઈ મોવર રોકાયેલ હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં પીળું તરબૂચ ક્યાંથી આવ્યું? જાણો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
May 14, 2025 04:49 PMઆ 5 વસ્તુઓ ભૂલથી પણ ઠંડી ન ખાવી જોઈએ, સ્વાસ્થ્ય પર કરી શકે છે ખરાબ અસર
May 14, 2025 04:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech