ઇવાપાર્કના રામોત્સવમાં પધાર્યા કપિરાજ

  • January 25, 2024 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર દેશ રામ મય બની અયોઘ્યા ખાતે સોમવારે યોજાયેલ રામ જન્મભુમી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રઘ્ધા અને આસ્થાપુવર્ક પરોક્ષ રીતે જોડાઇને મહોત્સવની ભકિતમય ઉજવણી કરી રહયા છે ત્યારે જામનગરના ઇવા પાર્ક સોસાયટીના સોમનાથ મહાદેવ મંદિરે બે દિવસ સુધી સોસાયટીના રહીશો દ્વારા ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમા બજરંગબલીના સ્વ‚પ સમાન કપિરાજની પણ વિશેષ ઉપસ્થીતી હતી જે લોકોના આશ્ર્ચર્યનું કેન્દ્ર બની હતી અને ભકતોને જાણે હનુમાનજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયા હોય તેવી લાગણી પ્રસરી જવા પામી હતી, આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ હસમુખભાઇ પેઢડીયા તથા અતુલભાઇ વિરાણી, વલ્લભભાઇ મુંગરાની છેલ્લા ૧૫ દિવસના આયોજન બાદ આ કાર્યક્રમ સફળ બનેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application