પ્રખર જૈનાચાર્ય પ.પૂ.પન્યાસ ડો. અરૂણ વિજયજી મ.સા.નાં શિષ્ય રત્ન તથા જામનગરનાં વતની અને પૂવર્શ્રિમમાં હિમાંશુ સૂર્યકાંત રતિલાલ સંઘવી નામધારી મુનિ શ્રી હેમંતવિજયજી મ.સા. નાં દિક્ષા પયર્યિનાં 40મા વર્ષે તેઓનું પ્રથમ વખત મુનિરાજ શ્રી દેવરક્ષિત વિજયજી મ.સા. સાથે જામનગરમાં પાવન આગમન થતા શ્રી વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ જામનગર દ્વારા કળશ યાત્રા તથા મુનિશ્રીઓનાં પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો. 40 મહિલાઓ દ્વારા કળશ યાત્રા સાથે જૈનાચાર્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રયે જૈનાચાર્યોનાં માંગલિક પ્રવચનનો લાભ લઇ જૈન સમાજે ધન્યતા અનુભવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટેલીગ્રામ એઆઈ ફીચર માટે રૂ. 2568 કરોડની ડીલ કરશે: મસ્કે પ્રશ્નો ઉઠાવ્યા
May 30, 2025 10:42 AMરાહુલ પીએમ હોત તો પીઓકે પાછું મેળવી લીધું હોતઃ તેલંગાણાના સીએમ
May 30, 2025 10:38 AMડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ પર રાહત: ફેડરલ કોર્ટે અસ્થાયી રૂપે પ્રતિબંધ ફરીથી લાગુ કર્યો
May 30, 2025 10:34 AMપોરબંદરના રાણીબાગમાં બાળ મનોરંજનના સાધનો મુકવા જરૂરી
May 30, 2025 10:29 AMયુઝર્સના વર્તનને પ્રભાવિત કરવા ડાર્ક પેટર્નનો ખુબ ખતરનાક ખેલ
May 30, 2025 10:27 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech