જામનગરમાં શ્રી હેમંતવિજયજી-દેવરક્ષિત વિજયજીના પાવન આગમને કળશ યાત્રા

  • May 28, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રખર જૈનાચાર્ય પ.પૂ.પન્યાસ ડો. અરૂણ વિજયજી મ.સા.નાં શિષ્ય રત્ન તથા જામનગરનાં વતની અને પૂવર્શ્રિમમાં હિમાંશુ સૂર્યકાંત રતિલાલ સંઘવી નામધારી મુનિ શ્રી હેમંતવિજયજી મ.સા. નાં દિક્ષા પયર્યિનાં 40મા વર્ષે તેઓનું પ્રથમ વખત મુનિરાજ શ્રી દેવરક્ષિત વિજયજી મ.સા. સાથે જામનગરમાં પાવન આગમન થતા શ્રી વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ જામનગર દ્વારા કળશ યાત્રા તથા મુનિશ્રીઓનાં પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો. 40 મહિલાઓ દ્વારા કળશ યાત્રા સાથે જૈનાચાર્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રયે જૈનાચાર્યોનાં માંગલિક પ્રવચનનો લાભ લઇ જૈન સમાજે ધન્યતા અનુભવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application