ગુજરાતભરના રધુવંશીઓની માતૃસંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે વરણી થયા પછી આ નવી જવાબદારી ગ્રહણ કરવાના અવસરે જલારામ ધામ (વિરપુર) ખાતે યોજાયેલા રાજયભરના રઘુવંશીઓના મહાસંમેલનમાં ઉપસ્થિત રહી સમાજની એક્તાનું પ્રચંડ પ્રદર્શન કરાવવા બદલ ગુજરાતભરના જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, જ્ઞાતિ સંસ્થાઓના પ્રમુખ - પદાધિકારીઓ અને સૌ રઘુવંશી ભાઈ-બહેનોનો આ અવસરને ઐતિહાસીક બનાવવા બદલ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્તિ કરી છે.
આ પદગ્રહણ અવસરે લાગણી દશર્વિી ઉપસ્થિત રહયા એ જ રીતે સૌ જ્ઞાતિજનો ભવિષ્યમાં પણ જ્ઞાતિ સંગઠ્ઠન - સેવાના કામોમાં ઉત્સાહભેર સહકાર આપશો તેવી સૌ પ્રત્યે અપેક્ષ્ાા રાખુ છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech