જામનગર પત્રકાર મંડળના હોદેદારો વરાયા

  • May 26, 2025 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​
જામનગરમાં વર્ષોથી કાર્યરત પત્રકાર મંડળની કારોબારી બેઠક ગઇકાલે સર્કીટ હાઉસ ખાતે યોજાઇ હતી જેમાં વર્ષ ૨૦૨૫-૨૬ના હોદેદારોની ચુંટણી થઇ હતી જેમાં  પ્રમુખ તરીકે ભરતભાઇ રાવલ, ઉપપ્રમુખ તરીકે સંજયભાઇ આઇ.જાની, મહામંત્રી તરીકે કિંજલ કારસરીયા, સહમંત્રી તરીકે વિજયભાઇ કોટેચા અને ખજાનચી તરીકે સુચિત બારડ વરાયા હતા. તમામ હોદેદારોને કારોબારી સભ્યો દ્વારા આવકારીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application