ચાર આસામીઓએ સ્થળ ઉપર જ વેરો ભરી દેતા મિલ્કત સીલ ન કરાઇ: હજુ પણ વધુ કડક કાર્યવાહી થશે
જામનગર મહા નગરપાલિકા દ્વારા બાકી રોકાતી મિલકત વેરાની વસુલાત માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં વેરો ભરપાઈ નહિં કરાનાર ત્રણ આસામીઓની મિલકતો આજે સીલ કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા વસૂલાત ટીમ દ્વારા આજે ત્રણ મિકલત સીલ કરવામાં આવી હતી જેમાં ગોરધનદાસ એમ.આશર (ા.૧,૦૦,૯૪૬), ખોડીયાર પાન, (ા.૧૬૪૦૫) અને શાંતાબેન જેરામભાઈ દાવડા (વસંત એન્જી.વકર્સ) (ા.૮૨૭૭૬)નો સમાવેશ થાય છે. જ્યારે ચાર આસામીઓ દ્વારા સ્થળ પર જ વેરાની બાકી રકમ ભરપાઈ કરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech