ઈરાને પણ કરી પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક

  • January 17, 2024 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત બાદ હવે ઈરાને પણ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. ઈરાને લૂચિસ્તાનમાં હવાઈ હત્પમલા કરીને અનેક આતંકવાદી જૂથોના ઠેકાણાઓને નષ્ટ્ર કરી દીધા હતા. જેનાથી પાકિસ્તાનને આંચકો લાગ્યો છે. આ કાર્યવાહી પર પાકિસ્તાને ઈરાનને ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની ધમકી આપી છે.

ઈરાને દાવો કર્યેા છે કે બલૂચિસ્તાનમાં સ્થિત આતંકી સંગઠનોના ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન દ્રારા સંખ્યાબધં હવાઈ હત્પમલા કરવામાં આવ્યા છે. પાકિસ્તાને ખુદ આ ઘટનાની પુષ્ટ્રિ કરી છે. આ અંગે પાકિસ્તાનનું કહેવું છે કે ઈરાનના હવાઈ હત્પમલામાં બે માસૂમ બાળકોના મોત થયા છે, યારે ત્રણ બાળકીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. પાકિસ્તાને આ ઘટનાની નિંદા કરી હતી.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઈરાનની કાર્યવાહી અંગે ટિટર પર પોસ્ટ કયુ છે. તેણે આ પોસ્ટમાં લખ્યું છે કે અમે આ હત્પમલાની સખત ટીકા કરીએ છીએ. ઈરાને આંતરરાષ્ટ્ર્રીય એરસ્પેસ નિયમોનું ઉલ્લંઘન કયુ છે. દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન સાંખી નહીં લેવાય. પાકિસ્તાને ઈરાનને ધમકી આપતા કહ્યું કે તેના ગંભીર પરિણામો આવશે. ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ–અદલના અડ્ડા પર હત્પમલો કર્યેા હતો. હત્પમલા માટે મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


કુલભૂષણનું ઈરાનમાંથી અપહરણ અલ–અદલે કયુ હતું
જૈશ અલ–અદલનો શાબ્દિક અર્થ 'આર્મી આફ જસ્ટિસ' એટલે કે આવી એક જૂથ ન્યાય માટે લડે છે. જૈશ અલ અદલનું મુખ્યાલય પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં છે, આ સંગઠન અગાઉ જુંદલ્લાહનો એક ભાગ હતું. જુંદલ્લાહ વૈશ્વિક આતંકવાદી સંગઠન છે. ૨૦૧૨માં સ્થપાયેલ આ સુન્ની આતંકવાદી જૂથ ઘણીવાર ઈરાનમાં પોતાની યોજનાઓને અંજામ આપતું રહ્યું છે. આ
(અનુ. નવમા પાને




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application