આજથી રાજકોટ થી હૈદરાબાદની સીધી લાઈટ શ થઈ છે. બપોરે ૧:૩૦ વાગે હૈદરાબાદ થી રાજકોટ ખાતે આ લાઈટનું આગમન થતા હિરાસર એરપોર્ટ ખાતે વોટર કેનનથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટના જુના એરપોર્ટ ખાતે હૈદરાબાદની આ લાઈટ ઉડાન ભરી રહી હતી પરંતુ તે સમયે લોડ ઓછો હોવાના કારણે એરલાઇન કમ્પનીએ આ લાઇટને બ્રેક મારી દીધી હતી.
હવે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઈન્ડિગો એરલાઇન્સ દ્રારા આજથી ફરી હૈદરાબાદ ટ પર લાઈટ શ કરી દેવામાં આવી છે જેમાં હૈદરાબાદ થી બપોરે ૧૨:૦૦ વાગ્યે ટેક ઓફ થઈ ૧.૧૫ મિનિટે રાજકોટ ખાતે લેન્ડિંગ થયું હતું ત્યારે ઓથોરિટી દ્રારા વોટર કેનન સાથે તેનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું હતું. આજે રાજકોટ ખાતે પણ પ્રથમ વખત એ ૩૨૦ એરક્રાટ આવી રહ્યું છે, આજે પ્રથમ દિવસે હૈદરાબાદથી ૧૫૫ પેસેન્જરોનું આગમન થયું હતું,અહીંથી ૧૧૨ પેસેન્જર હૈદરાબાદ ગયા હતા. રાજકોટ આ પ્રથમ લાઇટમાં આવેલા પેસેન્જરોનું એરલાઇન્સ દ્રારા ફલ આપી મીઠું મોઢું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટથી બપોરે આ લાઈટ ૨.૩૫ મિનિટે ટેક ઓફ થઈ બપોરે ૪.૦૫ હૈદરાબાદ ખાતે લેન્ડિંગ કરશે. હાલના તબક્કે ૪૭૦૦ પિયા એરફેર છે.
આ લાઈટ શ થતાં ખાસ કરીને રાજકોટના વેપારીઓને મહત્તમ ફાયદો થશે કારણ કે હૈદરાબાદ માટે વેપારીઓને અમદાવાદ સુધી લંબાવું પડતું હતું યારે અમદાવાદની તુલનામાં રાજકોટ થી હૈદરાબાદના ભાડામાં પણ ખાસો વધારો નથી તેના લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના વેપારીઓ અને મુસાફરોને હૈદરાબાદ માટે સીધું કનેકશન મળતા આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. આગામી સમયમાં રાજકોટથી અમદાવાદ વડોદરાની લાઈટ પણ શ થવા જઈ રહી છે. હજુ રાજકોટ ઇન્ટરનેશનલ ટર્મિનલ પર મુખ્ય નવું ટર્મિનલ બિલ્ડીંગ નું કામ ચાલી રહ્યું છે જાણવા મળતી વિગત મુજબ આ કામગીરી પૂર્ણ થતા બે મહિના જેટલો સમયગાળો લાગી જશે ત્યાં સુધી તમામ ફલાઈટ હંગામી ટર્મિનલ પરથી જ ઓપરેટ કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યારી-1 અને વેણુ-2 ડેમના હેઠવાસના ગામલોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી
September 18, 2024 11:46 PMLebanon Blast: લેબનોનમાં પેજર્સ પછી વોકી-ટોકી બ્લાસ્ટ, 9ના મોત
September 18, 2024 11:44 PMBihar News: નવાદામાં દબંગોએ 60 થી વધુ ઘરોને લગાડી આગ, કર્યો ગોળીબાર; પોલીસે સંભાળ્યો ચાર્જ
September 18, 2024 11:43 PMસ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભાયાવદર ખાતે સ્વચ્છતા રેલી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા
September 18, 2024 11:40 PMશિવરાજપુર ગામે પૌરાણિક દરગાહ ખાતે મલ કુસ્તી સ્પર્ધા યોજાઈ
September 18, 2024 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech