ગુજરાત રાજયની શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ ૧૧ અને ૧૨ ના વિધાર્થીઓ માટે એનસીઆરટી દ્રારા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ભારતીય સાક્ષી અધિનિયમ ૨૦૨૩ ના મોડુલર તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ ભાષામાં આ પુસ્તકો તૈયાર કરાયા છે અને વિધાર્થીઓને તેની સમજણ આપવા માટે થઈને તમામ જિલ્લ ા શિક્ષણ અધિકારીઓ દ્રારા તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે જેનો અમલ આગામી શિક્ષણ સત્રથી કરવામાં આવશે.
નેશનલ કાઉન્સિલ ઓફ એજયુકેશન એન્ડ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્રારા ધોરણ ૧૧ અને ૧૨ ના વિધાર્થીઓને ન્યાય અને નાગરિક સુરક્ષા જેવા મહત્વના વિષયોના આવરી લેતા મોડુલર એનસીઆરટી દ્રારા તૈયાર કરવામાં આવ્યો છે જેને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરાયો છે અંગ્રેજી ગુજરાતી અને હિન્દી આમ ત્રણ ભાષામાં ભારતીય દડં સંહિતાની સમજણ આપવા માટે થઈને પુસ્તકો તૈયાર કરાયા છે
વિધાર્થીઓને ભારતીય કાયદા ની સમજણ અને જાણકારી મળી શકે તે માટે એનસીઈઆરટી દ્રારા ત્રણ મોડૂલ તૈયાર કરવામાં ૧૧ અને ૧૨ના વિધાર્થીઓમાં નવા કાયદાનો મોડૂલનો ઉપયોગ કરી ધોરણ ૧૧ અને ૧૨ના વિધાર્થીઓને સમજાવવા માટે શાળાઓને સૂચના આપવામાં આવી છે.
એનસીઈઆરટી દ્રારા 'ભારતીય અધિનિયમ ૨૦૨૩' મોડૂલ તૈયાર કરવામાં આવ્યા છે.જેમા
ન્યાયસંહિતા–૨૦૨૩', 'ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩' અને 'ભારતીય સાહ્ય એયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) દ્રારા ધોરણ ૧૧ અને ૧૨ના વિધાર્થીઓ નેશનલ કાઉન્સિલ ઓફ એયુકેશન એ આ મોડૂલ તૈયાર કરવામાં આવ્યા છે.
એનસીઈઆરટી દ્રારા હિન્દી અને અંગ્રેજી ભાષામાં માટે ન્યાય અને નાગરિક સુરક્ષા જેવા મહત્ત્વપૂર્ણ વિષયોને આવરી લેતો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે.
એનસીઈઆરટીની સૂચનાને પગલે જીસીઈઆરટી દ્રારા આ ત્રણેય મોડૂલનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે. ત્રણેય મોડૂલનો પ્રચાર પ્રસાર કરવા માટે સૂચના આ સ્પેશિયલ મોડૂલ ધોરણ–૧૧ અને ૧૨ના વિધાર્થીઓને સમજાવવા માટે જિલ્લ ા શિક્ષણાધિકારી દ્રારા તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં નકલી અધિકારી જીલ પંચમતીયા સામે આઠ ગુના નોંધાયા
March 28, 2025 11:33 AMયુએઈના રાષ્ટ્રપતિએ આપી ઈદની ભેટ: 500 ભારતીયો સહિત 1500 કેદીઓને માફી આપી
March 28, 2025 11:24 AMદ્વારકાધીશ પર વિવાદિત ટિપ્પણી જામનગર જિલ્લા આહિર સેના પ્રમુખનો આક્રોશ
March 28, 2025 11:21 AMમોટા વાગુદડ ગામે તળાવો ઉંડા ઉતારવા-ચેકડેમ બનાવવાના કામોનું ખાતમુહૂર્ત
March 28, 2025 11:17 AMભાણવડમાં ડ્રોન સર્વેલન્સથી ગાંજાનું વાવેતર પકડાયું
March 28, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech