વાંકાનેરની અંકુર શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સ્વાતંય દિનની ઉજવણી

  • August 16, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાંકાનેરમાં વિધા પ્રસારક મંડળ સંચાલિત અંકુર પ્રાથમિક શાળામાં ૭૮માં સ્વતંત્રતા પર્વની સાંસ્કૃતિક કાર્યક્રમો થકી હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.
જયારે જૈન અગ્રણી ઉપેન્દ્રભાઇ મહેતાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. આ તકે ટ્રસ્ટીઓ સનતભાઇ કામદાર, હેમલભાઇ મકવાણા, બિપીનભાઇ દોશી, સચિનભાઇ કામદાર તથા સચિનભાઇ શાહ ઉપરાંત શાળાના શિક્ષક ભાઇઓ–બહેનો, વિધાર્થીઓ તેમજ વાલીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. શાળાના બાળકો દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application