સાવરકુંડલામાં લુહાર સમાજમાં દામજી પીતાંબર કાટાવાળા પેઢી તરીકે જાણીતા પરિવાર મનસુખભાઈ કારેલીયાના પુત્ર જયદીપના તા.૧૭ના રોજ રાત્રિના લગ્ન નિરધાર્યા હતા. આખો પરિવાર અને સગા સંબંધીઓ સો તા.૧૬ એટલે કે લગ્નની આગલી રાત્રે વરરાજાની માતા નિર્મળાબેન હરખભેર બધા સો દાંડિયા રાસ રમી રહ્યા હતા તેમાં તેમને અચાનક જ હાર્ટ એટેક આવી જતા તેમનું કરુણ મૃત્યુ નીપજતા, જાણે શુભ પ્રસંગમાં વીજળી પડી હોય તેમ સન્નાટો છવાઈ ગયો હતો. આનંદ ઉલ્લાસની જગ્યાએ રોકક્કળી આખુ વાતાવરણ ગમગીન બની ગયુ હતું.
રાત્રે લગ્ન હોવાી સાંજે જાન રવાના થવાની હતી પરંતુ ન જાણ્યું જાનકીનો કે સવારે શું વાનું છે એ યુક્તિ પ્રમાણે જે સમય પોતાના દીકરાની જાન પરણવા જવાની હતી તે સમયે જ માતાની અર્થી ઉપડતા પરિવારમાં અશ્રુનો સાગર વહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech