સાવરકુંડલામાં પુત્રના દાંડિયારાસમાં માતાને આવેલો હાર્ટ એટેક જીવલેણ બન્યો

  • February 19, 2024 09:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલામાં લુહાર સમાજમાં દામજી પીતાંબર કાટાવાળા પેઢી તરીકે જાણીતા પરિવાર મનસુખભાઈ કારેલીયાના પુત્ર જયદીપના તા.૧૭ના રોજ રાત્રિના લગ્ન નિરધાર્યા હતા. આખો પરિવાર અને સગા સંબંધીઓ સો તા.૧૬ એટલે કે લગ્નની આગલી રાત્રે વરરાજાની માતા નિર્મળાબેન હરખભેર બધા સો દાંડિયા રાસ રમી રહ્યા હતા તેમાં તેમને અચાનક જ હાર્ટ એટેક આવી જતા તેમનું કરુણ મૃત્યુ નીપજતા, જાણે શુભ પ્રસંગમાં વીજળી પડી હોય તેમ સન્નાટો છવાઈ ગયો હતો. આનંદ ઉલ્લાસની જગ્યાએ રોકક્કળી આખુ વાતાવરણ ગમગીન બની ગયુ હતું.

 રાત્રે લગ્ન હોવાી સાંજે જાન રવાના થવાની હતી પરંતુ ન જાણ્યું જાનકીનો કે સવારે શું વાનું છે એ યુક્તિ પ્રમાણે જે સમય પોતાના દીકરાની જાન પરણવા જવાની હતી તે સમયે જ માતાની અર્થી  ઉપડતા પરિવારમાં અશ્રુનો સાગર વહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application