પ્રશ્નોના નિરાકરણ માટે મહુવા પ્રાંત અધિકારીને રજુઆત કરી ૧૫ તારીખ સુધીમાં યોગ્ય નિરાકરણ લાવવામાં નહી આવે તો કોગ્રેંસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે.
મહુવામાં તાજેતરમાં કમોસમી વરસાદ પડ્યો હોય અને ખેડુતોના ઉભા પાકને પારાવાર નુકસાન થયું હોવાથી અને મોટાભાગના પાકના વળતર માટે સર્વે કરીને તેમજ મહુવા નગરપાલિકા સુપરસીડ થઈ છે, ’નગરપાલિકામાં જન્મ-મરણના દાખલા લાંબા સમયથી લોકો હેરાન થાય છે. તદઉપરાંત મહુવા બાયપાસ પર આવેલ રેલવે ફાટકનો પ્રશ્ન છેલ્લા આઠ-નવ મહિનાથી હોય આવા તમામ પ્રકારના ગંભીર પ્રશ્નોના નિરાકરણ માટે મહુવા પ્રાંત અધિકારીને રજુઆત કરેલ હોય ૧૫ તારીખ સુધીમાં યોગ્ય નિરાકરણ લાવવામાં નહી આવે તો કોગ્રેંસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું મિલનભાઈ જોષીએ જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઢૂંઢસર ગામની સીમમાં જુગાર રમતા બે ઝડપાયા, ચાર શખ્સો નાસી છૂટ્યા
June 05, 2025 03:53 PMજુના બંદર રોડ પરથી ટ્રકમાંથી રુપીયા ૧૨ લાખની કિંમતના કોપરની ચોરી
June 05, 2025 03:50 PMવાડીના શેઢા તકરારમાં કુટુંબી ભાઈઓએ ભાઈને માર માર્યો
June 05, 2025 03:43 PMશહેરના આઝાદનગર વિસ્તારમાં છરી સાથે શખ્સનો ખુલ્લો આતંક
June 05, 2025 03:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech