આઇ.ટી.આર.એ. ખાતે યોગ અને નેચરોપેથી અભ્યાસક્રમમાં પ્રવેશ શરુ

  • June 07, 2023 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સ્થિત ઇન્સ્ટીટયુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આર્યુ. ખાતે સ્વસ્થવૃત વિભાગ અંતર્ગત યોગ તેમજ નેચરોપેથીમાં રસ ધરાવતા સર્વે વિદ્યાર્થીઓ માટે યોગ નિસર્ગોપચારને લગતા વિવિધ અભ્યાસક્રમો ડિપ્લોમાં ઇન નેચરોપેથી એન્ડ યોગ (આયુ.) (એચ.ઇ.) તથા અભ્યાસક્રમ આગામી ઓગસ્ટ સપ્ટેમ્બર ૨૦૨૩માં શરુ થવા જઇ રહેલછે.
આ કોર્ષમાં જોડાવા ઇચ્છુક લોકો કોર્ષ માટેનાં પ્રવેશપત્રો સંસ્થાની કચેરીમાંથી રુબરુ અથવા પરથી ડાઉનલોડ કરી મેળવી શકશે. સંપુર્ણ રીતે ભરેલા ફોર્મ તા.૩૧-૭-૨૦૨૩ સુધીમાં સંસ્થાના કાર્યાલયમાં વિધિસર જમા કરાવવાનાં રહેશે. વધુ જાણકારી માટે સ્વસ્થવૃત વિભાગ, શ્રીમતી પ્રભાબેન કાંતિલાલ સંઘવી યોગ બિલ્ડીંગ, આઇ.ટી.આર.એ. કેમ્પસ, જામનગરની સવારે ૧૦થી ૧ તથા સાંજે ૩ થી ૬ દરમ્યાન રુબરુ અથવા ફોન નં. ૦૨૮૮૨૭૭૦૧૦૩ ઉપર સંપર્ક કરવા સંસ્થાના નિયામક પ્રો. વૈદ્ય અનુપ ઠાકર દ્વારા યાદીમાં જણાવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application