જંગલેશ્વર વિસ્તારમાં રહેતો પતિ જુના મોરબી રોડ પર ભગવતીપરામાં માવતરના ઘરે ગયેલી પત્નીને તેડવા માટે ગયો હતો. દરમિયાન પત્નીએ સાથે આવવાની ના કહી હતી.જે સાંભળી પતિએ ઉશ્કેરાઇ જઇ છરી કાઢી પત્ની અને સાળીને માથાનાભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા તેમજ વચ્ચે પડતા સાસુને પણ પછાડી ઢીકાપાટુનો મારમાર્યેા હતો. હત્પમલામાં ઘવાયેલ માતા પુત્રીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જંગલેશ્વરમાં એકતા કોલોનીમાં રહેતી પરિણીતા હત્પસેનાબેન(ઉ.વ ૩૪) એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ હત્પસેન સતારભાઈ કટારીયાનું નામ આપ્યું છે. પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લ અઢાર વર્ષ પૂર્વે હત્પશેન કટારીયા સાથે થયા હતા લજીવન થકી સંતાનમાં ૧૬ વર્ષનો પુત્ર છે પતિ મુરઘીનો ધંધો કરે છે અને તે અવારનવાર ખોટી શંકા કરી હેરાન કરે છે.
દરમિયાન ગઇ તા.૨૭૧ ના રોજ માવતરના ઘરે કહાની હોય જેથી પતિ અહીં પીયર મૂકી ગયો હતો.બાદમાં તા.૩૦૧ ના સવારના સમયે તે અહીં તેડવા આવ્યો હતો જેથી હત્પસેનાબેને પતિને સાથે જવાની ના કહેતા તે ઉશ્કેરાયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો.જેથી ફરિયાદીની નાની બહેને ફરીદાએ ગાળો બોલવાની ના કહેતા હત્પશેને ઉશ્કેરાઇ જઇ છરી કાઢી ફરીદાને માથાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો.ફરિયાદી વચ્ચે પડતા તેને પણ માથાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો.
આ દરમિયાન હત્પશેનાબેનના માતા હાલુબેન વચ્ચે પડતા તેમણે પણ ધક્કો મારી પછાડી દઇ ઢીકાપાટુનો મારમાર્યેા હતો.દરમિયાન દેકારો થતા હત્પશેન અહીંથી નાસી ગયો હતો તે પૂર્વે તેણે ધમકી આપી હતી કે, હવે હત્પં જયારે તેડવા આવુ ત્યારે તુ મારી સાથે નહીં આવે તો તમને બધાને હત્પં જાનથી મારી નાખીશ.હત્પમલામાં ઘવાયેલા માતા–પુત્રીઓને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.આ અંગે પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech