3 થી 5 ફેબ્રુઆરીના માવઠાની આગાહીથી ધરતીપુત્રો ચિંતામાં: શહેરમાં બપોરના ભાગમાં ગરમી થતાં એસી, પંખા ઓન...
લગભગ સવા મહીના સુધી ઠંડીએ લોકોને પરેશાન કયર્િ બાદ હવે ધીરે-ધીરે ગરમીની પાપા પગલી શ થઇ છે, ગઇકાલ બપોર બાદ વાતાવરણ થોડુ ગરમ રહ્યું હતું અને આજે તાપમાન 17 ડીગ્રી નજીક પહોંચી ગયું છે, આગામી તા.3 થી 5 દરમ્યાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વેર્સ્ટન ડીસ્ટબન્સને કારણે માવઠુ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે ત્યારે ખેડુતોના જીવ પડીકે બંધાયા છે અને વધુ નુકશાન ન થાય તે માટે ચિંતા કરી રહ્યા છે, ગરમી શ થવાથી લોકોએ હવે ધીરે-ધીરે એસી અને પંખા ઓન કયર્િ છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 16.5 ડીગ્રી, મહત્તમ તાપમાન 30 ડીગ્રી, હવામાં ભેજ 85 ટકા, પવનની ગતિ 20 થી 25 કિ.મી.પ્રતિકલાક રહી હતી. ફેબ્રુઆરીના પ્રથમ વિકમાં વિર્સ્ટન ડીસ્ટબન્સના કારણે ગુજરાત ઉપર અસ્થિરતા સર્જાશે, જેના લીધે 3 દિવસમાં ગમે ત્યારે માવઠુ થવાની શકયતા છે, ઉત્તર ભારતના પહાડી દેશોમાં મજબુત વેર્સ્ટન ડીસ્ટબન્સ પસાર થઇ રહ્યું છે, જેની અસાર ગુજરાતમાં થશે ત્યારે માવઠુ થવાની શકયતા છે.
ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે, પરંતુ ત્રણ દિવસ સુધીમાં ગમે ત્યારે માવઠુ થવાની આગાહીથી લોકો પણ ચીંતામાં મુકાયા છે, જો કે આગામી દિવસોમાં ચણા અને ઘઉંનું વિક્રમજનક ઉત્પાદન થાય તેવી પણ શકયતા છે, સાથે-સાથે જી, લસણ, ડુંગળી અને મકાઇના પાકનું પણ સા એવું ઉત્પાદન થશે.
લગભગ 35 જેટલા સમયથી ઠંડીએ લોકોએ પરેશાન કયર્િ હતાં અને લાંબા સમય બાદ પ્રથમ વખત આટલો સમય ઠંડી રેગ્યુલર પડી હતી, હવે ધીરે-ધીરે ગરમીનો માહોલ શ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા ડીડીઓની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક
May 19, 2025 11:28 AMજામનગર જિલ્લાની સરકારી શાળાઓનું જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું કંગાળ પરીણામ
May 19, 2025 11:25 AMજામનગર જિલ્લાના ૧૪ ડેમના દરવાજાની ઓઇલીંગ અને ગ્રીસીંગ કરાશે: ડેમ સાઇટની નીચે સફાઇ
May 19, 2025 11:22 AMજામનગરમાં લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા રક્તદાન યજ્ઞમાં રપર નાગિરકોનું રક્તદાન
May 19, 2025 11:18 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech