આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર તથા ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા યાત્રાનું આજે તા.૧૩મી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ સાંજે ૪ કલાકે આયોજન કરવામાં આવેલ છે. હર ઘર તિરંગા યાત્રાનો શુભારંભ મેયર ભરતભાઈ બારડના હસ્તે થનાર છે.
તિરંગા યાત્રામાં તમામ સંસ્થાઓ, એનજીઓ, શાળા - કોલેજ અને તમામ સરકારી કચેરી, શહેરના નાગરિકો, અધિકારી પદાધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ યાત્રા દરમિયાન યાત્રાનો રૂટ એ.વી. સ્કૂલના ગ્રાઉન્ડથી નવાપરા ગરાસીયા બોર્ડિંગ, ભીડભંજન, મોતીબાગ ચોક,રૂપમ ચોક,ખાર્ગેટ ,મામા કોઠા રોડ,હલુરીયા ચોક થઈ પરત એવી સ્કૂલ મેદાને આવશે. આ તિરંગા યાત્રામાં સહભાગી થવા ભાવનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદી હુમલા બાદ દેશનું લોહી ઉકળી રહ્યું છે, દુનિયા ભારત સાથે, પીડિતોને ન્યાય મળશેઃ PM મોદી
April 27, 2025 12:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech