PM મોદી અને સ્પેનિશ પ્રેસિડેન્ટ પેડ્રો સાંચેઝે ગુજરાતના વડોદરામાં એક સાથે રોડ શોમાં ભાગ લીધો હતો. વડોદરામાં PM મોદીએ સ્પેનના પ્રમુખ પેડ્રો સાંચેઝ સાથે ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસમાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. C-295 પ્રોગ્રામ હેઠળ 56 એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝે વડોદરામાં રોડ શો યોજ્યો હતો. આ પછી બંને નેતાઓએ આજે વડોદરામાં C295 એરક્રાફ્ટના અંતિમ એસેમ્બલી લાઇન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડોદરામાં PM મોદીએ પ્રમુખ પેડ્રો સાંચેઝ સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસ ખાતે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે પીએમ મોદી અમરેલીમાં 4900 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
TATAના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન
વડોદરામાં PM મોદીએ સ્પેનના પ્રમુખ પેડ્રો સાંચેઝ સાથે ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસમાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું.
C-295 પ્રોગ્રામ હેઠળ 56 એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે. 16 એરક્રાફ્ટની સપ્લાય એરબસ દ્વારા સીધી સ્પેનથી કરવામાં આવી રહી છે. ભારતમાં 40 એરક્રાફ્ટ બનાવવામાં આવશે. Tata Advanced Systems Limited ભારતમાં આ 40 એરક્રાફ્ટનું ઉત્પાદન કરવા જઈ રહી છે. અમરેલીમાં વડાપ્રધાન મોદી આશરે રૂ. 4900 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
અમરેલીમાં PM મોદીનો કાર્યક્રમ
PM મોદી અમરેલીના દુધાળામાં ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કરશે. PPP મોડલ હેઠળ ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન વચ્ચેના સહયોગ દ્વારા આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech