મોરબીના ખારચિયા નજીક ફેકટરીમાં ગુંગળામણી બે શ્રમિકના મોત

  • April 05, 2024 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના ખારચિયા ગામ નજીક આવેલ ફેકટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી જ્યાં ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોને ગૂંગળામણ તા બે શ્રમિકોના મોત યા હતા તો બે શ્રમિકને હાલ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ખારચિયા ગામ પાસે આવેલ બાયઝોટીક લાઈફ સાયન્સ નામના કારખાનામાં ટાંકી સફાઈ કામગીરી કરતી વેળાએ ચાર શ્રમિકોને ગૂંગળામણ વા પામી હતી જેને પગલે શ્રમિક યુવાન મંગલ સોર (ઉ.વ.૨૦) અને અનંત ઘોસાલ (ઉ.વ.૨૧) એમ બે શ્રમિકના ઘટનાસ્ળે જ મોત યા હતા તો અન્ય બે શ્રમિકોને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા 
બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ મકના ફિરોઝભાઈ સુમરા સહિતની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ ર્એ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application