ભાવનગર જીલ્લા ઉધોગ કેન્દ્ર અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ભાવનગર દ્વારા ઔધોગિક એકમોને સરકારની જુદી જુદી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન મળી શકે તે હેતુથી તા.૮-૮-૨૦૨૪ને ગુરૂવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે માર્ગદર્શન સેમીનારનું આયોજન ચેમ્બર હોલ (૩૧૫, સાગર કોમ્પ્લેક્સ, જશોનાથ સર્કલ, ભાવનગર) ખાતે કરવામાં આવેલ છે.
આ માર્ગદર્શન સેમીનારમાં આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ૨૦૨૨, એમએસએમઈ કોમ્પીટીટીવ લીન સ્કીમ તથા ડીલે પેમેન્ટ સીસ્ટમ વિષે માર્ગદર્શન આપવામાં આવનાર છે. રસ ધરાવતા ઔધોગિક એકમોને આ સેમિનારનો લાભ લેવા અનુરોધ છે. રજીસ્ટ્રેશન માટે ચેમ્બર કાર્યાલય મો.નં. ૯૪૦૮૮૦૭૯૮૦ ઉપર તા.૭- ૮-૨૦૨૪ સુધીમાં સવારે ૧૨ થી ૫ દરમ્યાન સંપર્ક સાધવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech