કાશી વિશ્ર્વનાથ મંદિર સ્થિત, બ્રહ્મલીન ભાવતાચાર્ય પ.પૂ. મનહરલાલજી મહારાજ સ્થાપીત ગીતા વિધાલયમાં આગામી માગસર સુદ ૧૧ તા. ૨૨-૧૨-૨૩ શુક્રવારના રોજ જગતનો એક માત્ર ગ્રંગ શ્રીમદ ભાગવદ ગીતા છે, જેની જયંતી ઉજાય છે.
આ પાવન દિને ગીતા વિધાલયમાં સવારે ૮-૩૦ થી ૧૨ વાગ્યા સુધી ગીતા પૂજન તથા ૧૦૮ ગીતા પાડ થશે, જેમાં સંસ્થાના બાળકો અને શહેરીજનો ભાગ લેશે, સાંજે ૬ થી ૭-૩૦ દરમ્યાન ધર્મસભાનું આયોજન થશે, જેમાં બેડીગેઇટ સ્થીત સ્વામીનારાયણ મંદિરના શાસ્ત્રી ચતુર્ભુજ સ્વામી (વેદાંતાચાર્ય) ઉપસ્થીત રહી આશિર્વચન પાઠવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી ઉપસ્થીત રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્વાદિષ્ટ ચટણી બનાવવા માટે ફોલો કરો આ ટિપ્સ
September 15, 2024 05:21 PMસાડીમાં સુંદર લુક મેળવવા માટે, અનુસરો આ સ્ટાઇલ
September 15, 2024 05:04 PMજો સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોય તો આ 3 વસ્તુઓ ખિસ્સામાં રાખવાનું શરૂ કરો
September 15, 2024 04:37 PMધારી શહેરમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો
September 15, 2024 03:54 PMઉનાના નેસડા ગામે એસીબીની ટીમે દારૂની 392 પેટીઓ સહિત 21 લાખ 90થી વધુનો મુદ્દા માલ ઝડપ્યો
September 15, 2024 03:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech