ગીતા વિધાલય ખાતે ગીતા જયંતી મહોત્સવ

  • December 20, 2023 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાશી વિશ્ર્વનાથ મંદિર સ્થિત, બ્રહ્મલીન ભાવતાચાર્ય પ.પૂ. મનહરલાલજી મહારાજ સ્થાપીત ગીતા વિધાલયમાં આગામી માગસર સુદ ૧૧ તા. ૨૨-૧૨-૨૩ શુક્રવારના રોજ જગતનો એક માત્ર ગ્રંગ શ્રીમદ ભાગવદ ગીતા છે, જેની જયંતી ઉજાય છે.
આ પાવન દિને ગીતા વિધાલયમાં સવારે ૮-૩૦ થી ૧૨ વાગ્યા સુધી ગીતા પૂજન તથા ૧૦૮ ગીતા પાડ થશે, જેમાં સંસ્થાના બાળકો અને શહેરીજનો ભાગ લેશે, સાંજે ૬ થી ૭-૩૦ દરમ્યાન ધર્મસભાનું આયોજન થશે, જેમાં બેડીગેઇટ સ્થીત સ્વામીનારાયણ મંદિરના શાસ્ત્રી ચતુર્ભુજ સ્વામી (વેદાંતાચાર્ય) ઉપસ્થીત રહી આશિર્વચન પાઠવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી ઉપસ્થીત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application