ભગવાન શ્રી પરશુરામજી જન્મોત્સવ-2025 અંતર્ગત કાર્યક્રમ યોજાયો
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજી જન્મોત્સવ 2025 ની ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પરશુરામ જન્મોત્સવ ઉજવણી અંતર્ગત આજરોજ સર્વ જ્ઞાતિના વિધાર્થીઓ તથા વાલીઓ માટે નિઃશુલ્ક એજ્યુકેશન સેમિનાર યોજાયો હતો. મોટીવેશન સ્પીકર અને સાયન્સ ટીચર એવા હાર્દિકભાઈ ત્રિવેદી દ્વારા વિધાર્થીઓને તથા વાલીઓને એજ્યુકેશન બાબત માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ વિધાર્થીઓને પોતાના ભણતરમાં મૂંઝવતા પ્રશ્ન અંગે નિરાકરણ આપી મોટીવેટ કરી ભવિષ્યમાં કઈ ફેકલ્ટીમાં જવું તે માહિતી આપી તેમજ AI નું ભવિષ્યમાં શું મહત્વ રહેશે તે બાબતે વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ એજ્યુકેશન સેમિનારને સફળ બનાવવા માટે સંસ્થાના કેતન ભટ્ટ, જયદિપ રાવલ, સિમિત રાવલ, કિરીટ ઠાકર, વિરલ ત્રિવેદી, રાજેશ ઠાકર, પ્રણવ રાવલ, રાજુ વ્યાસ, સમીર જોષી, કપિલ રાવલ, જામ્બાલી રાવલ, જેડીકાકા, દેવેન્દ્ર શુકલ,નિશા અસ્વાર, મનીષા ઠાકર, અર્ચના જોષી, મનીષા જોષી, હિના ઠાકર, ધરતી વ્યાસ, વાસંતીબેન ઠાકર, ચંદ્રાવલીબેન જોષી, ઉષાબેન જોષી , જાહ્નવી શુકલ વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMICICI, HDFC થી લઈને YES બેંક સુધી; કઈ બેંકમાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ?
April 21, 2025 08:43 PMસુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
April 21, 2025 08:37 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech