જલારામ અન્નપૂર્ણા ગૃહ દ્વારા વધુ એક સેવા પ્રવૃત્તિ
ખંભાળિયામાં આગામી રવિવાર તારીખ 29 મીના રોજ બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી તેમજ બપોરે 3:30 થી સાંજે 7 વાગ્યા સુધી વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
અહીંની જાણીતી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લંડન સ્થિત જયેન્દ્રભાઈ હિંડોચાના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટના જાણીતા હિત એક્યુપ્રેશર સેન્ટરના શ્રી મધુબેન પી. જોશી દ્વારા નિદાન કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે નામ નોંધણી ફરજિયાત છે. જેથી શનિવારે તા. 28 મી ના રોજ અત્રે નવી લોહાણા મહાજન વાડી ખાતે સવારે 10 થી 12 તેમાં સાંજે 5 થી 7 વાગ્યા સુધી નામ નોંધાવી જવા આયોજકો દ્વારા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech