કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જામજોધપુરમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા જોડાયા

  • January 25, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાર્યક્રમમાં શહેર ભાજપના હોદ્દેદારો કાર્યકરોની પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ યુવા ધારાસભ્ય ચિરાગ કાલરીયા અયોઘ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના જશનમાં જોડાયા હતા. તા. રર જાન્યુઆરીના રોજ અયોઘ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ પુરા દેશમાં જશનને માહોલ હતો. ઠેર ઠેર રામધૂન નાચગાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે જામજોધપુર ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા પણ કેસરી ઝંડી સાથે આ આનંદોત્સવ કાર્યક્રમમાં જોડાઇ ઝુમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં શહેર ભાજપના હોદ્દેદારો કાર્યકરોની પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application