ગુજરાતના ર6 શહેરના પાણીના તળ એટલા પ્રદૂષિત થઇ ગયા છે કે, ધીમે ધીમે પાણી પીવાલાયક રહેશે નહીં, એવો અહેવાલ તાજેતરમાં જ પ્રસિઘ્ધ થયો હતો, જો કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આંખો બંધ કરીને બેઠું હોય એવી પ્રતિતિ થાય છે, આ તસ્વીર જુઓ.. કેવી રીતે રંગમતી-નાગમતી નદીમાં કેમીકલયુક્ત છોડવામાં આવ્યું છે, જેનાથી ફીણના જાણે પૂર આવ્યા હોય, એવી સ્થિતિ જોવા મળી રહી છે. નદી પ્રદૂષિત થશે તો આ પાણી તળ ઉતરશે અને વધુને વધુ તળ ખરાબ થશે, આ ઉપરાંત જો ખેતરો તરફ પાણી જાય તો પાકને પણ નુકશાન થાય એવી ભીતિ છે ત્યારે રંગમતી નદીમાં આ રીતે કોણ કેમીકલવાળું પાણી છોડી રહ્યું છે તેની સામે તપાસ કરીને કડક પગલા લેવા જોઇએ...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વે-બ્રીજ નીચે જેક મારી છેતરપીંડી આચરતી ગેંગ પકડાઈ
April 24, 2025 01:25 PMજામનગરમાં વાહન અથડાવી લૂંટ કરતી ટોળકીમાં સામેલ મહિલા પકડાઈ
April 24, 2025 01:19 PMદેવભૂમિ દ્વારકા : ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
April 24, 2025 01:14 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા. ૨૫ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
April 24, 2025 01:11 PMજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech