ગુજરાતના ર6 શહેરના પાણીના તળ એટલા પ્રદૂષિત થઇ ગયા છે કે, ધીમે ધીમે પાણી પીવાલાયક રહેશે નહીં, એવો અહેવાલ તાજેતરમાં જ પ્રસિઘ્ધ થયો હતો, જો કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આંખો બંધ કરીને બેઠું હોય એવી પ્રતિતિ થાય છે, આ તસ્વીર જુઓ.. કેવી રીતે રંગમતી-નાગમતી નદીમાં કેમીકલયુક્ત છોડવામાં આવ્યું છે, જેનાથી ફીણના જાણે પૂર આવ્યા હોય, એવી સ્થિતિ જોવા મળી રહી છે. નદી પ્રદૂષિત થશે તો આ પાણી તળ ઉતરશે અને વધુને વધુ તળ ખરાબ થશે, આ ઉપરાંત જો ખેતરો તરફ પાણી જાય તો પાકને પણ નુકશાન થાય એવી ભીતિ છે ત્યારે રંગમતી નદીમાં આ રીતે કોણ કેમીકલવાળું પાણી છોડી રહ્યું છે તેની સામે તપાસ કરીને કડક પગલા લેવા જોઇએ...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech