રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગઃ ત્રણના મોત, બાળકો સહિત અનેક લોકો ફસાયા, રેસ્ક્યૂ કરાયું

  • March 14, 2025 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ સાથે બચાવ કામગીરી ચાલી રહી છે. હાઇડ્રોલિક લિફ્ટ મારફત ઉપરના માળથી લોકોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે. રાજકોટના નામાંકિત જવેલર્સના માલિકો તેમજ નામાંકિત ડોક્ટર્સ પરિવાર આ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં રહે છે.


રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે જણાવ્યું હતું કે, હાલ તમામ લોકોને બિલ્ડિંગમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા છે. તમામની તબિયત એકદમ સારી છે. જ્યારે ત્રણ લોકોની તબિયત નાજુક છે. તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News