આખરે દુ:ખી શ્યામ બાપા સર્કલથી ટોપ થ્રી સર્કલમાં અંજવાળું પથરાયું

  • April 28, 2025 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના દુ:ખીશ્યામ બાપા સર્કલથી ટોપ થ્રી સર્કલ સુધીના વિસ્તારના જાહેર માર્ગ પર છેલ્લા ઘણા જ સમયથી લાઈટની અસુવિધાથી વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે પરેશાની પડી રહી હતી. જે અંગે અવાર-નવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં પ્ણ સંબંધિતતંત્ર દ્વારા લાઈટની સુવિધા માટે આંખ આડા કાન કરાતા હોય ભાવનગર વંદેમાતરમના કિશોર ભટ્ટ દ્વારા લાગલગાટ તંત્ર સમક્ષ રજુઆત કરાતા આખરે તંત્ર જાગ્યુ હતું અને સ્થાનિક વિસ્તારમાં લાઈટની સુવિધા ઉપલબ્ધ કરતા દુ:ખીશ્યામ બાપા સર્કલથી ટોપ થ્રી સર્કલ સુધીણ વિસ્તારમાં અંજવાળું પથરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application