સરકારનો પરિપત્ર છતાં તપોવન સ્કૂલ ચાલુ રહેતા એનએસયુઆઇનો ઉગ્ર વિરોધ: આવેદનપત્ર

  • November 23, 2023 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા. ૯ થી તા. ર૯ નવેમ્બર સુધી તમામ શાળાઓમાં ર૧ દિવસનું વેકેશન જાહેર કર્યું છે, પરંતુ જામનગરની તપોવન સ્કૂલ દ્વારા સરકારના પરિપત્ર વિરુઘ્ધ સ્કૂલ ચાલુ રાખવામાં આવી છે, એનએસયુઆઇ ગુજરાતના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ સહિતના અગ્રણીઓએ આ અંગે તપોવન સ્કૂલના આચાર્યને એક વિનંતી પત્ર લખીને તાત્કાલિક સ્કૂલ બંધ કરવા માંગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application