જરૂર પડ્યે આંદોલનની ચીમકી
જામજોધપુર તાલુકાના બાલવા, જામવાળી, ખડબા તથા વસંતપુર એમ ચાર ગામો ના ખેડૂતો ને સૌની યોજના નો લાભ મળતો નથી, જેથી ખેડૂતો-ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
આ પ્રશ્ને આ ગામના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાંસદ, મંત્રી, ધારાસભ્ય સહિતની નેતાગીરી સમક્ષ લેખિતમાં તથા મૌખિક રજુઆતો કરી છે તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આથી ગ્રામજનો એ ૧૦-૪-ર૪ સુધીમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદરમાં થેલેસેમિક બાળકો ને કેવી પડી ગઈ મોજ
May 20, 2025 04:52 PMપોરબંદરમાં જીવદયાપ્રેમીઓની અગત્યની બેઠક યોજાઈ
May 20, 2025 04:51 PMજો કેળા પસંદ છે તો ઘરે જ બનાવો હેલ્ધી અને ટેસ્ટી બનાના શેઈક
May 20, 2025 04:49 PMરાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને એક વર્ષ પૂર્ણ થશે, પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસનો વિરોધ
May 20, 2025 04:48 PMડાયાબિટીસના દર્દીઓએ ન ખાવા જોઈએ આ 4 શાકભાજી, ઝડપથી વધારે છે બ્લડ સુગર લેવલ
May 20, 2025 04:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech