ચોગઠ ગામે બોરની ખેતી સાથે સંકળાયેલ ખેડૂતોની શિબિર

  • September 12, 2024 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાળુભાર નદી ફાર્મર પ્રોડુસર કંપની (ઋઙઘ) ના સહયોગથી ખેતી વિભાગ દ્રારા જીલ્લા કૃષિ નિયામક મોહમ્મદ રિઝવાન ઉમરાળા ખેતી વિસ્તરણ અધિકારી કોમલબેન ચાવડા, ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ડાભી,ઋઙઘના ચેરમેન કરણસિંહ ગોહિલ,સિહોર ખેતી વિસ્તરણ અધિકારી ઉમેશભાઈ ચોગઠ ગામના સરપચં ભરતભાઈ જાદવ,તલાટી મંત્રી અમિતભાઈ બારૈયા,સહકારી મંડળીના પ્રમુખ દેવરાજભાઈ તેમજ ચોગઠ ગામના ખેડૂત ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહે અને ચોગઠ ગામે બોરડીના પાક વિશે અનેક સવાલો જવાબો નો દોર શ થયો અને આ સમયે દરેક ખેડૂતોને શાંતિપૂર્વક અને લાભદાયિક અને ખેતી વિશે માહિતગારી કરી કઈ રીતે પાકને ઉત્પાદન વધે અને સારા ભાવ આવે ખેતી અને આપણો ખેડૂત સધ્ધર થાય તેના માટે યોગ્ય માર્ગદર્શન ખેતી નિયામક રિઝવાન દ્રારા પૂં પાડેલ અને આગળ ખેડૂતો માટે જે કાંઈ બાગાયત ને લગતી સંપૂર્ણ માહિતી માટે વિશ્વાસપાત્ર નિર્ણય લેવાય તે માટે ખેડૂતોને વધુમાં વધુ માહિતી આપે તેવી ખાતરી આપી તેમજ ખેડૂતોને સારો પાક થાય તે માટે સરકાર તરફથી ફ્રીમાં દવાનુ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાળુભાર નદી ફાર્મર પ્રોડુસર કંપની લિમિટેડ (ઋઙઘ) ટીમ સાથે ગ્રામ સેવક લલિતભાઈ અને ચોગઠ ગામના અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ડાભી દ્રારા ભારે જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application