સીદસર ગામે હીલપાક જવાના રસ્તા ઉપર કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના ગેઇટ નં.૦૩ ની સામે બાવળની ઝાડી-ઝાખરામાં આવેલ મહાનગર પાલીકાની ડ્રેનેજ ગટર લાઇનના મેઇન હોલમાંથી આજથી દોઢ વર્ષ પુર્વે મહિલાનો હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે વરતેજ પોલીસ મથકમાં હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાંચે ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઝુંપડામાં રહેતા દંપતી રણજીત ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયા અને તેના પત્ની કંચનબેને ઝડપી પુછપરછ કરતા તેણે સીદસર ગામે રહેતા તેના ફઈ હલુબેન ધર્મેન્દ્રભાઈ વાઘેલાને ધતુરાના બી પાઈ બેશુધ્ધ કર્યા બાદ ગળાટુંપો આપી હત્યા કર્યાની કબુલાત આપી હતી. દરમીયાન હત્યારા દંપતીને વરતેજ પોલીસે ઘટના સ્થળ પર લઈ જઈ રિકંટ્રકશન હાથ ધર્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળાની શરૂઆતમાં ગુજરાતમાં 63 જળાશયોમાં 30 ટકાથી ઓછું જળસ્તર
March 26, 2025 12:58 PMજામનગરની બજારમાં પીળા તરબૂચની છે બોલબાલા...
March 26, 2025 12:42 PMજામનગરમાં બંધ મકાનમાં ચોરી કરનાર તસ્કર ઝડપાયો, ૪.૨૯ લાખનો મુદ્દામાલ કબજે
March 26, 2025 12:38 PMજામનગરમાં અંબર ચોકડીથી ડીકેવી સર્કલ સુધીના રોડ પર ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા
March 26, 2025 12:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech