રાજકોટ રેલ્વે સ્ટેશન પર આજે વ્હેલી સવારે દુરન્તોમાં ચાલુ ટ્રેને ચડવા જતા વૃધ્ધ ફસાયા હતાં.આ સમયે રેલવે પોલીસના કોન્સ્ટેબલ જયેશભાઇએ જીવ જોખમમાં મૂકી તેમનો જીવ બચાવ્યો હતો.વૃધ્ધને પગમાં ઇજા પહોંચી હોય તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
મૂળ મુંબઇના કલ્પનગરી વિસ્તારમાં રહેતાં નરેન્દ્રભાઈ મેઘજીભાઈ ભાનુશાલી કામ અર્થે રાજકોટ આવ્યાં હતાં. આજે સવારે તેઓ મુંબઈ–હાપા જતી દુરન્તો ટ્રેનમાં જવા રેલ્વે સ્ટેશન પર આવ્યાં હતાં. ત્યારે ટ્રેન ચાલું થઈ જતાં ચાલુ ટ્રેને તેઓ ચડવા જતાં ટ્રેન અને પ્લેટફોર્મ પર ફસાયા હતાં. ચાલું ટ્રેન હોવાથી તેઓ ઢસડાયા હતાં.
દરમિયાન રેલ્વે પ્લેટફોર્મ પર ફરજ બજાવતાં કોન્સ્ટેબલ જયેશભાઈનું ધ્યાન જતાં તુરતં દોડી જઈ વૃધ્ધને પકડા હતાં અને પોતે જીવ જોખમમાં મૂકી વૃદ્ધને બચાવી લીધાં હતાં. બાદમાં ઘવાયેલા વૃધ્ધને સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિલાયન્સ દ્વારા નિર્માણ પામનાર નવાણિયા ગૌશાળાનો શિલાન્યાસ સમારોહ
April 09, 2025 02:48 PMજમ્મુ કાશ્મીર વિધાનસભામાં વક્ફ બિલ મામલે ધમાલ, ભાજપ-આપ ધારાસભ્યો વચ્ચે મારામારી
April 09, 2025 02:42 PMબેંકમાંથી કારલોન લઈ રૂ.17.85 ભરપાઈ નહીં કરનારા આરોપીને દોઢ વર્ષની જેલ સજા
April 09, 2025 02:33 PMપેઢીમાં સ્લિપિંગ પાર્ટનરે રોકેલા 30 લાખ ઓળવી જનારા બે ભાગીદારોને ૧ વર્ષની કેદ
April 09, 2025 02:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech