કચ્છમાં આજે ફરી ધરતી ધ્રૂજી છે. સવારે ૮.૦૬ કલાકે ૪.૧નો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેની આંચકાની અસર જિલ્લાના અનેક વિસ્તારોમાં અનુભવાઈ છે. ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. કચ્છમાં અગાઉ ૨૮મી જાન્યુઆરીએ ૪.૭ અને ૬ જાન્યુઆરીએ ૪.૧નો આંચકો અનુભવાયા હતા. ખવડાથી ૩૦ કિલોમીટર દૂર ભારત–પાકિસ્તાન બોર્ડર પર તેનું કેન્દ્રબિંદુ નોંધવામાં આવ્યું છે.
નોંધનીય છે કે રાયના કચ્છ વિસ્તારમાંમાં મેન ફોલ્ટલાઈન વર્ષેાથી સક્રિય છે અને ધરતીની બે પ્લેટ ટકરાતી હોવાથી અહીં ઘણીવાર ભૂકપં અનુભવાતા રહે છે. વર્ષ ૨૦૦૧ના મહાવિનાશક ભૂકપં બાદ રાયમાં ઘણીવાર આંચકા અનુભવાયા છે. ૨૦૨૨માં ૪ થી વધુ તીવ્રતાનો એક માત્ર ભૂકપં નોંધાયો હતો જે સૌરાષ્ટ્ર્રના તલાલ વિસ્તારમાં અનુભવાયો હતો. ૨૦૨૩માં ગુજરાતમાં ૪.૦થી વધુ તીવ્રતાના ૪ ભૂકંપો આવ્યા છે, જેમાં કચ્છના દુધઈમાં ૨, ખાવડા પંથકમાં ૧ અને ઉત્તર ગુજરાતના વાવ પાસે આવેલા ૧ ભૂકંપનો સમાવેશ થાય છે. યારે ૨૦૨૧માં ૪.૦ની તીવ્રતાના ૭ ભૂકંપો ભૂકપં દરમિયાન શું કરવું ભૂકપં દરમિયાન શું કરવું નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, ભૂકપં દરમિયાન ગભરાશો નહીં, શાંત રહો. કોઈ ટેબલની નીચે જાઓ અને તમારા માથાને એક ઢાંકો. બહાર આવ્યા પછી ઇમારતો, વૃક્ષો અને થાંભલાઓથી દૂર રહેવું. આ સિવાય લિટનો ઉપયોગ ન કરવો.
જો તમે કોઈ વાહનની અંદર હોવ તરત બહાર નીકળી જવું. ભૂકપં પછી ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં ન જવું અને સીડીનો ઉપયોગ પણ ન કરવો. ભૂકંપના નુકસાનને ટાળવા માટે, દિવાલો અને છતની તિરાડોને સમયાંતરે રીપેર કરાવવી જરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech