ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા નજીક આજે સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 હતી, જેના કારણે ઈન્ડોનેશિયાના ઘણા વિસ્તારોમાં દહેસત ફેલાઈ ગઈ છે.
ભૂકંપનું કેન્દ્ર જકાર્તાથી લગભગ 88 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હિંદ મહાસાગરમાં હતું. જો કે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી, પરંતુ ભૂકંપના કારણે ઘણી ઈમારતોમાં તિરાડો પડી ગઈ છે અને કેટલીક ઇમારતોને નુકસાન થયું છે.
સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે. ભૂકંપના કારણે જકાર્તાના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. ભૂકંપ બાદ ઘણા વિસ્તારોમાં લોકો રસ્તા પર આવી ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવજન ઘટાડવા માટે જીમમાં જવાની શું જરૂર? ઘરમાં જ રહેલો છે તેનો ઉપાય
May 10, 2024 04:58 PMરસ્તા પરના સ્પીડ બ્રેકર ક્યાં બનાવવા એ કોણ નક્કી કરે છે?
May 10, 2024 04:24 PMકાલાવડના હંસ્થળમાં એક સિંહણનું વિજશોક લાગવાથી મોત ?
May 10, 2024 04:09 PMજો દૂધ નથી ભાવતું તો આ વસ્તુના ઉપયોગથી વધારી શકાય છે કેલ્શિયમ
May 10, 2024 04:03 PMજામનગર જિલ્લામાં તા. ૧૪ ના રોજ કમોસમી વરસાદની આગાહી
May 10, 2024 03:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech