ખંભાળિયા તાલુકામાં સામાજિક દૂષણ ફેલાવતા માથાભારે ઈસમને હુકમ કરાયો
ખંભાળીયા તાલુકા પંથકમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ કરવાની અને જાહેરમાં સેવન કરવાની તથા જાહેરમાં હથિયાર લઇને નિકળવાની બદ-આદત ધરાવતાં અને તે રીતે સમાજમાં દુષણ ફેલાવતા તથા જાહેર કાયદો અને વ્યવસ્થા નિભાવવામાં બાધકરૂપ બનતાં પ્રવિણભાઇ વસંતભાઇ રાઠોડ, રહે. સતી માતાજીના મંદીર પાસે, શક્તિનગર, મું.ખંભાળીયા વાળા ઈસમને આજ તા.૧૮/૦૩/૨૦૨૫ ના રોજ હુકમ કરીને ખંભાળીયાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ કે.કે. કરમટા દ્વારા દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર એમ ત્રણ જિલ્લામાંથી ૬ (છ) માસના સમય માટે તડીપાર કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં દંગાખોરો સામે બુલડોઝર ચાલશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
March 19, 2025 08:22 PMગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ: 22 માર્ચથી તાપમાનમાં વધારો, હવામાન વિભાગની આગાહી
March 19, 2025 08:00 PMડલ્લેવાલ-પંઢેર સહિત ઘણા ખેડૂત નેતાઓ હિરાસતમાં, શંભુ અને ખનૌરી બોર્ડરની આસપાસ ઇન્ટરનેટ બંધ
March 19, 2025 07:52 PMગીરના સાવજો માટે વન વિભાગની પાણીની વ્યવસ્થા: 500 કૃત્રિમ પોઈન્ટ તૈયાર
March 19, 2025 07:45 PMUPIથી પેમેન્ટ લેવા પર હવે થશે કમાણી! સરકારે લીધો મોટો નિર્ણય, આ રીતે મળશે ફાયદો
March 19, 2025 07:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech